ભાવપુર્વક વંદના કાકા. તમે બહુ જ ભર્યું જીવ્યા છો અને જીવી રહ્યા છો.
1944 થી…
મારો પરિચય
નામ : જુગલકીશોર જેઠાલાલ વ્યાસ
વતન : ઉમરાળા ; જીલ્લો ભાવનગર. અત્યારે અમદાવાદ.
જન્મ તારીખ : ૨૫,જાન્યુઆરી,૧૯૪૪.
અભ્યાસ :
પ્રાથમીક :
ઉમરાળા,રંઘોળા (ભાવનગર)
માધ્યમીક :
સર્વોદય આશ્રમ,શાહપુર(સોરઠ),જીલ્લો જુનાગઢ.(૧૯૫૫-’૬૦)
સ્નાતક :
(ગ્રેજ્યુએટ),કૃષી વીજ્ઞાન; લોકભારતી સણોસરા, ભાવનગર. (1962-66)
અનુસ્નાતક :
(એમ.એ.પ્રથમ વર્ગ;ગુજરાતી વીષય); ગુજરાત વીદ્યાપીઠ,અમદાવાદ.
શાસ્ત્રીયસંગીત :
(કંઠ્ય)-૧૯૫૬-૫૯;શાહપુર; ગુરુજી:વિઠ્ઠલદાસ બાપોદરાજી.
કાર્યક્ષેત્રો :
ખેતી-શીક્ષક :
બાવળા(અમદાવાદ).૧૯૬૬-’૬૭.
સેમી-ક્લાર્ક :
આર્યોદય જીનીંગ મીલ્સ,અમદાવાદ(એમ.એ.દરમીયાન)૧૯૬૭-’૭૦.
વ્યાખ્યાતા :
(લેક્ચરર) આર્ટ્સ કૉલેજ ઇડર,સાબરકાંઠા.૧૯૭૦-’૭૧.
વ્યાખ્યાતા :
(લેક્ચરર), સમોડા ગ્રામવીદ્યાપીઠ — મહેસાણા જીલ્લો. (1971-’74)
ઇન્ચાર્જ- કામદાર શીક્ષણ :
ગાંધીજી દ્વારા સ્થપાયેલ મજુર મહાજન સંઘ,અમદાવાદ.૧૯૭૪-’૭૭.
કાર્યક્રમ અધીકારી :
શ્રમીક વીદ્યાપીઠ;(એડલ્ટ એજ્યુકેશન,ભારત સરકાર.)૧૯૭૭-’૮૯.
નીયામક :
શ્રમીક વીદ્યાપીઠ / જનશીક્ષણ સસ્થાન; એડલ્ટ એજ્યુ; ભારત સરકાર. (’૮૯-’૦૨)
નીવૃત્તી : ૨૦૦૨થી.
વર્તમાન પ્રવૃત્તી :
વાચન-લેખન ; ઈન્ટરનૅટ પર ભાષા-સાહીત્યના પાંચ બ્લોગનું સંપાદન
વીશેષ કાર્યો :
1] સમોડા ગ્રામવીદ્યાપીઠમાં ગૃહપતી,ઉપાચાર્ય,ઉપનીયામક તરીકેની સેવાઓ
2] મ.મ.સંઘમાં આંગણવાડી(બાલમંદીર)શીક્ષીકા તાલીમ તથા તે વીભાગના ઈન્ચાર્જ;વ્યાવસાયીક તાલીમવર્ગોની નવી પરંપરા અને શૃંખલા શરુ કરી; 1920 આસપાસ શરુ થયેલા મ.મહા.સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદન કાર્યમાં મદદ.
3] શ્રમીક વીદ્યાપીઠ (જન શીક્ષણ સંસ્થાન)દ્વારા એક લાખથી વધુ શ્રમીકો અને તેનાં કુટુંબીજનોને વ્યાવસાયીક ઉપરાંત જીવનશીક્ષણ; 250 જેટલી સંસ્થાઓ સાથે સહયોગ; વીવીધ વીષયો પરનાં 24 જેટલા આધાર સાહીત્ય [કોર્સ મટીરીઅલ્સ]નું સર્જન;અનેક સામાજીક સંસ્થાઓ એન.જી.ઓ.]ની રચનામાં માર્ગદર્શન અને કેટલીકના સંચાલનમાં મદદ.
4] નાનાભાઈ ભટ્ટ દ્વારા શરુ કરાયેલી સંસ્થાઓનાં ભુતપુર્વ વીદ્યાર્થીઓ અને તેમનાં કુટુંબીજનોની મીલનસંસ્થા ‘નૉળવેલ’ની 1998માં સ્થાપના અને સંચાલન;
સાહીત્ય સર્જન :
ક] પુસ્તકો :
1] ‘શ્રમીક શીક્ષણની દીશામાં’[પરીચય પુસ્તીકા]ના લેખક;
2] ‘એક ચણીબોરની ખટમીઠી’ના લેખક [મારા શીક્ષણ જીવનના અનુભવોનું મારી માતૃસંસ્થા દ્વારા પ્રકાશન]
3] ઔષધીગાન ભાગ 1-2 (ઔષધીય વનસ્પતી અંગેનાં 200 જેટલાં કાવ્યો)નું સંપાદન;
4] સ્વ.શોભન વૈદ્ય સ્મૃતીગ્રંથનું અન્ય સાથે સંપાદન;
5] ગુજરાતના જાણીતા હાસ્યલેખક અને આજીવન શીક્ષક-સંત સ્વ. ન.પ્ર.બુચની આત્મકથા “મારે વિષે હું અને એક વી.આઈ.પી.ની આત્મકથા”નું સંકલન-પ્રકાશન.
ખ] સામયીકોનું સંપાદન :
1] શ્રમીક વીદ્યાપીઠનું મુખપત્ર ‘શ્રમીક શીક્ષણ’ના સ્થાપક સંપાદક;
2] જ્ઞાતીનું મુખપત્ર ‘સદ્ભાવ’ના સ્થાપકોમાંના એક અને તંત્રી તરીકે તેનું સંપાદન;
3] ‘નૉળવેલ’ અનીયતકાલીકની સ્થાપના અને સંપાદન;
4] ‘આયુક્રાંતિ’(આયુર્વેદ વીષયક)સામયીક-માસીકના સ્થાપક સભ્ય-સંપાદક;
ગ] લેખો,લેખ-શ્રેણીઓ :
1] ‘જયહિન્દ’ દૈનીકમાં આધુનીક રામાયણની પદ્યશ્રેણી (1967-6 ![]()
2] ગુજ.સમા.ના અઠવાડીક ‘શ્રી’ કૌટુંબીક વીષયો પરની પતી-પત્નીના પત્રોની શ્રેણી (1969-70);
3] ‘કોડિયું’માં ભુતપુર્વ વીદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરીઝની શ્રેણી (ચાલુ);
4] કોડિયું ઉપરાંત અન્ય દૈનીકો/ સામયીકોમાં પ્રસંગોપાત લેખો-કાવ્યો.
પારીવારીક :
પત્ની : રમાબહેન
પુત્રો :
આનંદ [ઈન્ડીઅન-ઍરલાઈન્સ],
મનન [Propriter: ACE Courier Pvt. Ltd],
અર્પણ [ M.A.B.Ed.- English]
Responses
By: Chirag Patel on January 2, 2008
at 8:07 pm
તમારો બ્લોગ ગમ્યો. તમે “મધપુડો” વર્લ્ડપ્રેસ.કોમ જોઇને મને લખજો.
અમદાવાદ રહો છો એટલે આપણે મળી શકીશું. હું મુંબઇમાં છું. તમારા લેખો
વાંચીને લખીશ. પરિચયમાં થોડી વ્યાકરણની ભૂલો રહી ગઇ છે એ તો તમને પણ
ખ્યાલ હશે જ.
By: દિગંબરભાઇ સ્વાદિયા on April 7, 2008
at 6:40 am
Respected Shri Vyas Saheb,
Lot of compliments on your achievements!!!!!!!!!!!!!!!
Congratultions and LONG LIVE HEALTHY & CONTINUE YOUR SAHITYAK ACTIVITIES.
By: Maheshchandra Naik on May 31, 2008
at 2:25 pm
dear sir
i really appreciate your work and contribution to the mother language of more than 5 cr gujarati,
thank you
from bottom of my heart
hemant dave
By: hemant on July 22, 2008
at 7:04 pm


