Posted by: jugalkishor | January 12, 2007

અનુરણન્

શાંત જળમાં એક કાંકરી ને શાંત ખીણમાં કોઇ એક ટહુકો ક્યારે ય એકલાં નથી હોતાં. ટહુકાના ય કેટકેટલા પ્રતીસાદ સાંપડતા હોય છે!
કાવ્યમાં ને સંગીતમાં પણ અનુરણન્ મહત્વનું છે.વાદ્યમાં પણ એક નાનકડો નાજુક પ્રહાર અનેક ઝંકૃતી સર્જાવી દે છે.આવાં અનુરણન્ મળતાં જ રહે તો  પ્રતિસાદ રુપે  કાવ્ય-સંગીતના શબ્દ-સ્વરને પ્રગટતાં કોણ રોકી શકે ? જુ.

Leave a response

Your response:

Categories